નમસ્કાર જય શ્રી કૃષ્ણ મૃત્યુ પછી પણ વ્યક્તિનો પીછો નથી છોડતી આ પાંચ વસ્તુઓ તેના જન્મ સુધી મૃત્યુ પામેલા જીવની સાથે જોડાઈને રહે છે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે બધું જ સમાપ્ત થઈ જાય છે તેની સાથે
જોડાયેલા સારા કર્મો પણ નાશ પામે છે વગેરે આ વાતની પુષ્ટિ નથી કરતા તેમના કહેવા મુજબ કોઈપણ વ્યક્તિને અગ્નિદા આપ્યા પછી માત્ર ને માત્ર તેનું શરીર જ ભસ્મ થાય છે અને તે પંચ તત્ત્વ છે તો તેની સાચી હકીકત એવી છે જે વ્યક્તિના આયોજનના કર્મ
પર આધાર રાખે છે જો તમે પણ નથી જાણતા કે આ પાંચ વસ્તુઓ કઈ છે? તો આજ ની આધાર ની વાતને અંત સુધી જોતા રહેજો કારણકે આજે અમે તમને જણાવીશું મૃત્યુ પછી આત્મા સાથે જીવિત રહેતી પાંચ એવી વસ્તુઓ વિશે તો અંત સુધી
સાંભળતા રહેજો સૌથી પહેલા છે જે વ્યક્તિને ફરીથી નવો જન્મ લેવા માટે મદદ કરે છે એવું કહેવાય છે કે ઈચ્છાઓને આધારે માણસને તેનું નવું શરીર પ્રાપ્ત થાય છે પણ વાતો વિચારે છે તેથી ઈચ્છા તેના મૃત્યુ સાથે દૂર તો થઈ જાય છે પરંતુ આ વાત સંપૂર્ણ
સત્ય નથી મનુષ્યની ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે તેને આત્મામાંથી બીજા શરીરમાં પાછા ફરવું પડે છે તેથી જ ધાર્મિક ગ્રં થોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિએ દરેક વસ્તુઓની ઇચ્છાઓનો પરિઘ કરીને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ