જ્યારે હું ખરાબ સમયમાં હું ગભરાવું છું ત્યારે ત્યારે મારી માં મોગલ નો અવાજ આવે છે મૂંઝાતો નહીં હું બેઠી છું
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખો દૂર થાય છે, તેથી ભક્તો લાખોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય…