જય શ્રી કૃષ્ણ ગરુડ પુરાણમાં મનુષ્યના સાચા અને ખોટા કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે કર્મોના આધારે તેની આત્માને સ્વર્ગ કે પછી નર્કમાં મોકલવામાં આવે છે તમને આજની હાર્દિક વાતોમાં જણાવીશું તો આજની આધાર્મિક વાતને અંત સુધી
સાંભળતા રહે છે જેના દ્વારા લોકોને ખરાબ કર્મો છોડીને ધર્મના માર્ગે ચાલીને સારું જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો છે અને ખોટા કર્મોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે અને તેના આધારે જણાવવામાં આવ્યું છે કે કયા પાપ માટે વ્યક્તિને મૃત્યુ પછી શું સજા મળે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મોના આધારે જ સ્વર્ગ અને દર્દની પ્રાપ્તિ થાય છે
એવું માનવામાં આવે છે કે જે લોકો બીજાના પૈસા લૂટે છે કે તેના બહારથી તેઓશ થઈ જાય છે જેઓ તેમના વડીલોનું અપમાન કરે છે કે પછી નીચું જોવા જેવું કામ કરે છે અથવા તેમને ઘરની બહાર કાઢી મૂકે છે તે પાપીઓ નર્કની આગમાં ડૂબી જાય છે તેમની ચામડી પણ દૂર ન થાય ત્યાં સુધી આ સજા કરવામાં આવે છે જે લોકો પોતાના સ્વાર્થ માટે નિર્દોષ જીવોની હત્યા કરે છે તેમને
નરકમાં ખૂબ જ કઠોર સજા પડે છે મોટા વાસણમાં ગરમ તેલ નાખીને તળવામાં આવે છે જે પતિ પત્ની એકબીજાની પરિસ્થિતિ રોગ ફાયદો ઉઠાવે છે તેઓ એકબીજાના પૈસાનો ફાયદો ઉઠાવી શકે ત્યાં સુધી જ તેમની સાથે રહે છે આવા લોકોને નરકમાં લોખંડના ગરમ સળિયાથી મારવામાં આવે છે ત્યાર પછી જે લોકો પોતાના સુખ માટે હડપ કરવાની કોશિશ કરે છે જે પોતાના
પતિ કે પત્ની સિવાય અન્ય કોઈની સાથે શારીરિક સંબંધ ધરાવે છે તેમના અંગોમાં સળગતું લોખંડ રેડવામાં આવે છે અને તેમને ખરાબ રીતે સખત માર મારવામાં આવે છે આવા લોકો જે પ્રાણીઓની જણાવ્યા પછી તેમના માસ સેવન કરે છે પ્રાણીઓની વચ્ચે
છોડી દેવામાં આવે છે તે બધા પ્રાણીઓ તેમને ઉપાડીને ખાય છે આ સિવાય જે પુરુષો સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે અથવા સ્ત્રીઓને છેતરીને તેમને છોડી દે છે તેમની સાથે પણ નરકમાં પ્રાણીઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે તેમને મળ અને મૂત્રથી ભરેલા આખું આવા ફેંકી દેવામાં આવે છે આ ઉપરાંત જે લોકો પોતાના પદનો દુરુપયોગ કરીને છે