જય શ્રી કૃષ્ણ દુનિયામાં કોઈ સંબંધ નથી જે કોઈ પણ જાતના ઝઘડા કે વાતચીત વગર આગળ વધી શકે મોટેભાગે એવું જોવા મળે છે કે શરૂઆતના સમયમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો ખૂબ જ પ્રેમ ભર્યા અને શું મધુર ચાલે છે પરંતુ સમય જતા જેમ પતિ
પત્ની વચ્ચે છે તેવામાં લોકો એકબીજાથી અલગ થઈ જવાનો નિર્ણય લઈ લેશે પરંતુ એ વાતો શા કારણો છે જેના લીધે તેમના સંબંધોમાં તિરાડ પડી જાય છે જેના ઉકેલ માટે ભગવાન શ્રીકૃષ્ણએ જણાવેલી ખાસ પાંચ વાતો વિશે આજે અમે તમને આજની
ધાર્મિક વાતોમાં જણાવીશું તો આજની આધાર વિધવા ને અંત સુધી સાંભળતા રાખજો જ્યારે બે લોકો વચ્ચે કોઈને કોઈ વાતે શરૂ થાય છે અને બે માંથી કોઈ એક જતું કરવા તૈયાર નથી હોતું ત્યારે તેમની વચ્ચેના સંબંધો બગડતા જાય છે કારણ કે તેઓ તેમના
સંબંધોની સમસ્યાઓને સરળતાથી હલ કરી શકતા હોય છે જ્યારે લોકો તેમની વચ્ચેના પરેશાન મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ જાય છે વધી જાય છે ઘણી વખત બે લોકો વચ્ચેના સંબંધો એવા કારણોને લીધે બગડવા લાગે છે જ્યારે બંને વચ્ચેના નિયમથી
વાતોને લીધે ખોટા ટોણા મારવામાં આવતા હોય ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જાતે જ પોતાની વચ્ચે વાત કરીને તેને ઉકેલવી સૌથી મહત્વની બની જાય છે તેના માટે માતા પિતાને ક્યારેય વચ્ચે ન લાવવા જોઈએ કારણ કે લગ્ન એ માત્ર બે લોકોનો નહીં પરંતુ બે
પરિવારનું મિલન છે પરંતુ એટલા માટે પતિ પત્ની એકબીજાના પરિવારના સભ્યોને તેમની લડાઈમાં ખેંચતા પર રોકતા નથી લડાઈમાં બે લોકો ઘણીવાર એવું પણ ભૂલી જતા હોય છે કે કોઈને પણ તેમના પરિવાર વિશે ખરાબ સાંભળવું પસંદ નથી હોતું એટલું જ નહીં કેટલીક વાર પરણી કદમ પતિ વચ્ચે તેમના સાસરીયાઓ વિશે પણ દલિત થાય છે જેની અસર તેમના લગ્ન જીવનને કાયમ માટે બરબાદ કરી દે છે