મિત્રો આમ જોઈ રહ્યા છો આપણી ચેનલ ગુજરાતી ભક્તિ આપ સૌનું સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે જાણીશું કે ભગવાન શિવના મંદિરમાં આપણે જઈએ ત્યારે સૌ પ્રથમ નંદેશ્વર ના દર્શન અવશ્ય થાય છે આનંદ ઈશ્વરના કાનમાં જો મનોકામના કહેવામાં આવે તો કહેવાય છે કે તુરંત જ ફળ પ્રાપ્ત કરનારી બને છે એટલે કે મનોકામના સિદ્ધ થાય છે તેનું કારણ શું
છે શા માટે નંદીજીના કાનમાં આપણે સૌ મનોકામના કરીએ છીએ તો તારા શિવજીનું વાહન નંદી શા માટે છે જે વિશે આપણે આ વીડિયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જેથી આવનારા નવા વિડીયો ની માહિતી આપ સુધી તરત જ પહોંચી શકે તો ચાલો આ વિડીયો શરૂ કરીએ નંદીકેશ્વરાય ધીમહિદ તન્નો
ખર્ચો તૈયાર બોલો નંદીકેશ્વર ભગવાનની જય મિત્રો ભોળાનાથની પૂજા ઉપાસના સૌ સૌ કરીએ છીએ આ લોકના દેવતા કૈલાસ પતિ છે શિવતાંડમાં જ અંતે આપણે સૌને જવાનું છે ભગવાન મહાદેવ મુક્તિ દાતા છે શિવ પૂજામાં ભગવાન શ્રી ગણેશ માતા પાર્વતી કાર્તિકેય સ્વામી અને સ્નેકેશ્વરની પૂજા ખાસ થાય છે શિવજીના જ અવતાર માનવામાં આવે છે દરેક શિવ મંદિરમાં
શિવલિંગ સાથે જ નંદેશ્વર પણ હોય છે ઘણા લોકો શિવ મંદિરમાં જાય છે તો ગાંધીજીના કાનમાં પોતાની મનોકામના અવશ્ય જણાવે છે આપણે જાણી લઈએ કે આ માન્યતા ખરેખર સાચી છે મિત્ર નામના એક ઋષિ હતા જે બ્રહ્મચારી હતા વન સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવીએ શિવને પ્રસન્ન કરીને મૃત્યુ સંતાન ની માંગણી કરી ભગવાન શિવે
સે આ વરદાન આપી દીધું એક દિવસ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેને એક બાળક મળ્યો તેમનું નામ નંદી રાખ્યું એક દિવસ મિત્ર અને વરુણ નામના બે જિલ્લા આશ્રમમાં આવ્યા તેમણે જણાવ્યું કે નંદી-અલ પર આવ્યું છે આ સાંભળીને નદી મહાદેવની આરાધના કરવા લાગ્યા પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ પ્રગટ થયા અને તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુનો ભાઈ કેવી રીતે હોઈ
શકે? આવું જણાવીને ભગવાન શિવ નંદી ને પોતાના ઘણા અધ્યક્ષ બનાવ્યા શિવજીની સમાધિ અને તપસ્યા કોઈ વિજ્ઞા બાધા ન આવે એટલા માટે નંદેશ્વર નંદી સ્વરાજ ભગવાન મહાદેવના મંદિરમાં પ્રથમ બિરાજમાન રહે છે અને ભક્તોની મનોકામના શિવજી સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરે છે