નવરાત્રિના દિવસોમાં 10 રૂપિયા ના સિક્કાથી કરવા ઉપાય || - Kitu News

આમ તો બધાને ધનની જરૂરત હોય છે પરંતુ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં તેની પાસે એટલું ધન હોય કે તેના પુરા

જીવનમાં ક્યારેય પણ ધનનો અભાવ ના હોય કોઈપણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેની સાથે તે પોતાના બાળકો માટે અને

આવનાર સંતાન માટે એટલું ધન છોડીને જાય કે આવનારી પેઢી પણ ક્યારેય મુશ્કેલીમાં ના આવે એના માટે દરેક વ્યક્તિ માતા

લક્ષ્મીની આરાધના કરે છે અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા

માટે આમ તો શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શુક્રવારના દિવસે ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ

ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને અઠવાડિયામાં બધા દિવસ કોઈને કોઈ દેવી કે દેવતાઓ માટે હોય છે એ દિવસે તેમની પૂજા

કરવાથી તમારા બધા સંકટો દૂર થઈ જાય છે અને તમને સુખ શાંતિનો અનુભવ થાય છે એટલા માટે આજે હું તમને વીડિયોમાં દસ

રૂપિયાના સિક્કાનું ઉપાય બતાવીશ જો એને તમે કરો છો તો માતા લક્ષ્મી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જશે મિત્રો શુક્રવાર માતા

લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને તેને ભોગવિલાસનો દિવસ પણ માનવામાં આવે છે આમ તો માતા લક્ષ્મી એટલે કૃપાળુ છે

તેનો કોઈ પણ ઉપાય તમે કરો છો તો તે ખુશ થઈ જાય છે પરંતુ આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા તમારી દૂર થઈ જશે અને

આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો આમ તો બધા ભગવાન પોતાની કૃપા અને તેમના કરવામાં આવેલા આ ઉપાયથી તેમના

આશીર્વાદ તમારી ઉપર બનાવેલા રાખે છે પરંતુ એવું માનવામાં આવે છે કે તમને માત્ર લક્ષ્મી સાથે જ જોડીને રખાય છે તંદની

દેવી માતા લક્ષ્મીને એટલા માટે બધા લોકો પ્રસન્ન કરવા માંગે છે એટલા માટે તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લો છો તો એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં ક્યારેય જંગલો નહીં થાય જે કોઈ પણ વ્યક્તિ ચાંદની દેવી લક્ષ્મી માતાની પૂજા સાચા

મનથી કરે છે અને શ્રદ્ધા ભાવથી કરે છે તેની ઉપર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને ધન કમાવાનું વરદાન આપે છે મિત્રો તમે આ ઉપરાંત શુક્રવારના દિવસે કરો છો તો તમારે સફેદ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને કોઈ બીજા દિવસે આ ઉપાય કરો

છો તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરો અને જો લાલ રંગનું કપડું તમારા ખંભા કે માથા પર રાખીને પણ આ ઉપાય કરી શકો છો આ ઉપાય ને કરવા માટે તમે તમારા ઘરના મંદિરના સામે જ બેસી જવું અને ત્યાં સ્ત્રી સૂતનો પાઠ કરો અને પેલા રંગના કપડામાં

ધનલક્ષ્મીની કોળીઓ રાખો અને તેની સાથે દસ રૂપિયાનો એક સિક્કો રાખો. 10 રૂપિયાનો સિક્કો રાખવો જરૂરી છે તમે 10 રૂપિયાની નોટ કે નથી વધારે રૂપિયા ના રાખી શકો. કેમ કે ₹10 ના સિક્કામાં બે પ્રકારની ધાતુનું મિશ્રણ હોય છે આ બંને ધાતુ

તમારા માટે ખૂબ જ ફળદાયી હોય છે જો તમે 10 રૂપિયાનો સિક્કો નથી રાખવા માંગતા. તો તમે ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો અને જ્યાં સુધી તમે માતા લક્ષ્મીની પૂજા કરો તેનું ધ્યાન કરો શ્રી સુદ્ધજીનું પાઠ કરો ત્યાં સુધી તમે તે કપડાં ઉપર પાંચ ધન

લક્ષ્મી કોડીને રાખો અને તે સિક્કાને પણ રાખો અને ધૂપ અને દીવા કરીને માતા લક્ષ્મી ને સાચા મનથી પૂજા અર્ચના કરો અને

પૂજા અર્ચના પતી જાય પછી આ કપડાને એક પોટલી બનાવીને તમારા ઘરની ધન રાખવાની જગ્યા પર રાખી દો. તમે જોશો કે થોડા જ સમયમાં તમારા ઘરમાં વધારો થતો જોવા મળશે અને અહેસાસ થશે કે તમારે જે ધન સંબંધિત સમસ્યા હતી તે હવે ખતમ

થવા લાગે છે અને તમારા ઘરમાં અને આસપાસ સમસ્યા શુભ કાર્ય અને મંગળ કાર્યો થતા રહેશે તમારા ઘરમાં પ્રસન્નતા રહેશે અને ઘરમાં સુખ શાંતિ વાળુ વાતાવરણ રહેશે જે તમારા ઘરમાં વધારે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *