ફોટા ઉપર ટચ કરીને દીકરા જય રામાપીર લખ જેને જેને દર્શન કર્યા તે લોકો બધા જ ભાગ્યશાળી છે
બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા…